નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિવિધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળો માટે અંદાજે ₹28.68 કરોડના વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓની સુવિધા માટે નવા પાર્કિંગ, બે અત્યાધુનિક લિફ્ટ મૂકવા સહિતના કામોને મંજૂરી; હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે ₹20.09 કરોડના કામોને મંજૂરી..

શંખલપુર સ્થિત ટોડા બહુચરાજી મંદિર અને સુડાવડના આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે જનસુવિધાના કામો માટે ₹1.10 કરોડની ફાળવણી..

ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આશ્રમના નવીનીકરણ માટે ₹3.36 કરોડની ગ્રાન્ટ ફાળવી..

પરંપરાગત ‘ડાંગ દરબાર’ના ભવ્ય આયોજન માટે ₹1.25 કરોડની નાણાકીય જોગવાઈ..

વલસાડના ઘડોઈ સ્થિત શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા માટે ₹1.80 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય..

Leave a Comment

और पढ़ें