વાલોડના દોડકીયા ફળિયામાં નદીમાં તણાયેલા બે મૃતકોના પરિવારોને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૮ લાખના સહાય ચેક અર્પણ કરાયા.
અમદાવાદના રેડિયોપ્રેમી સિદ્ધાર્થ પટેલ દ્વારા દેશ-વિદેશના 120થી વધુ રેડિયો ધરાવતા અનોખા ‘હેરિટેજ રેડિયો મ્યુઝિયમ’નો પ્રારંભ થશે