ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે જરૂરીયાત મંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

વ્યારા તાલુકાના કટાસવણ ગામે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ હર સંઘવીના 41માં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વ્યારા નગરપાલિકાના પ્રમુખ રિતેશભાઈ ઉપાધ્યાય, રાજેન્દ્રસિંહ કુંવર, તાપી જિલ્લાના માજી મહામંત્રી વિક્રમ તરસાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें