રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું…
પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પ સાથે કાપડની થેલીના માધ્યમથી સ્વાવલંબનનો નવો રાહ કંડારતું મહાકાલી માં સખીમંડળ..
તાપી જિલ્લાનાં કેસોની સુનાવણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ સુરત સિટિંગ ખાતે યોજાશે; પક્ષકારોને સમયસર હાજર રહેવા અપીલ