ઉકાઈ ખાતે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરીને બસ સ્ટેશનનું વિધિવત ખાતમુહૂર્ત કરતાં મંત્રી નરેશભાઈ પટેલ અને ડો. જયરામભાઈ ગામીત
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ ખાતેથી નવીન ‘ગુર્જર નગરી’ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું