વાલોડના દોડકીયા ફળિયામાં નદીમાં તણાયેલા બે મૃતકોના પરિવારોને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૮ લાખના સહાય ચેક અર્પણ કરાયા.